જુલાઇથી રેલવે ટિકિટ કેન્સલ કરાવવાનું મોંધું બનશે

રેલવેએ ભાડું રિફન્ડ કરાવવાનાં પોતાનાં નિયમોમાં 15 વર્ષ બાદ ફેરફાર કર્યો છે. આ કારણે મુસાફરો પર વધુ બોજ આવી ગયો છે. રિઝર્વ ટિકિટ માટે અત્યાર સુધી 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવતા મુસાફરોને કેન્સલેશન ચાર્જ કાપીને રૂપિયા પાછા મળતા હતા જે હવે 48 કલાક કરી દેવાયા છે.
અનરિઝર્વ એટલે કે જનરલ ટિકિટનું આખું રિફન્ડ (કેન્સલેશન ચાર્જ રૂપિયા 20 કાપીને) ટિકિટ આપ્યાનાં ત્રણ કલાકની અંદર કોઈ પણ કાઉન્ટર પરથી મેળવી શકાય છે. પહેલા તે સ્ટેશન માસ્તરની પાસે જ રિફન્ડ થઈ જતા હતા. જો જનરલ ટિકિટ વહેલી ખરીદાઈ છે તો ટ્રેન પ્રસ્થાન કર્યાનાં 24 કલાક પહેલા રદ કરાવવા પર કેન્સલેશન ચાર્જ કાપીને બાકીનું ભાડુ રિફન્ડનાં રૂપમાં મળશે. આ નિયમ પહેલી જુલાઈ, 2013થી અમલી બનશે. રેલવે એ આ નિયમ વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરોની ટિકિટ જલ્દી કન્ફર્મ થાય તે માટે અમલી બનાવ્યો છે.
More From
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો










Click it and Unblock the Notifications
