સંસદ ભંગ કરવાની માંગણી સાંસદોનું અપમાન: લાલૂ યાદવ

અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે સાથે પૂર્વ સેના પ્રમુખ વી કે સિંહે મુંબઇમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સંસદનો ભંગ થવો જોઇએ પરંતુ તેમની પાસે તે શક્તિ નથી, માટે અમે 30 જાન્યુઆરીના રોજ દેશભરમાં જઇશું અને લોકોને જણાવીશું કે કેવી રીતે જનતાના પ્રતિનિધી જે સંસદમાં બેઠાં છે તેમને ભષ્ટ્રાચાર આચરી દેશને દૂષિત કર્યો છે.
જનરલ વી કે સિંહે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આપણે ખુલીને વિરોધ જાહેર કરવો જોઇએ કારણ કે હાલની સરકાર પોતાના ખોટા નિર્ણય વડે જનતાની કમર ભાગી રહી છે.












Click it and Unblock the Notifications
