આર્થિક તેજી માટે કપરા પગલા ભરવા જરૂરીઃ પીએમ

મનમોહનસિંહે કહ્યં કે, અમારા કેટલાક પગલા રાજકિય રીતે ઘણા કપરા હતા અને વિરોધીઓએ અમારી સામે અવરોધ ઉભા કરવાના પ્રયાસો કર્યા. તેમણે કહ્યું કે, આ પગલાનો વિરોધ કરનારાઓને કાંતો વિશ્વની વાસ્તવિકતાની ખબર નથી કે પછી જૂની વિચારધારાના કારણે તેમની વિચારસરણી અવરોધી છે.
સિંહે કહ્યું કે, અમારી સરકારે નકારાત્મક આશાઓના ચક્રને તોડ્યો અને રોકાણમાં ઝડપ લાવી. જે ગતિથી હાલમાં વરસોની ગરબી ઓછી થઇ છે તે સરાહનીય છે. આપણી સામે પડકારો યથાવત છે, તેમ છતાં આપણે એ માનવું છે કે ગરીબી જેવી ગતિથી ઘટી છે, તે છેલ્લા 200 વર્ષમાં થયું નથી.
More From
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
