કાશી વિશ્વનાથ મંદિરમાં ચઢાવાશે સોનાની પરત

વારાણસી મંડળના આયુક્ત ચંચલ કુમાર તિવારીની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન સહગલે નિર્દેશ આપ્યા કે વિશ્વનાથ મંદિર ન્યાસ સમિતિના બે લોકોને અધિકૃત કરવામાં આવશે અને તેમની જ દેખરેખ હેઠળ મંદિરના બે શિખરોને ઇલેક્ટ્રો પ્લેટિંગ થકી સુવર્ણમંડિત કરવામાં આવશે.
આયુક્તે જાણકારી આપી કે કાશી વિશ્વનાથ મંદિરમાં લાગેલા એનામેલ પેઇન્ટથી ત્યાંના પથ્થરો ક્ષીણ થઇ રહ્યાં છે. આ પેઇન્ટ હટાવવા માટે બે વખત વિશેષજ્ઞ શ્રમીક આવ્યા, પરંતુ અમુક કારણો સર એ કાર્ય થઇ શક્યું નહીં. હવે ટૂંક સમયમાં આ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે.
સહગલે મંદિર પરિસર નજીક પ્રસ્તાવિત ત્રણ માળની ઇમારતને પ્રાથમિકતાના આધારે શાસનથી સ્વિકૃત કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલા કાર્ય પૂર્ણ થયા બાદ દર્શાર્થીઓને આવશ્યક સુવિધાઓ મળશે, સાથે જ પરિસરનું સ્વરૂપ પણ નિખરશે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
