કાશ્મીરઃ અનંતનાગમાં આતંકી હુમલામાં CRPF જવાન શહીદ, એક બાળકનુ પણ મોત
કાશ્મીર ઘાટીમાં સેનાના આતંકીઓ સામે ઑપરેશન ચાલી રહ્યુ છે. આ દરમિયાન આતંકી સંગઠનોના ઘણા ટૉપ કમાંડર પણ માર્યા ગયા છે.
કાશ્મીર ઘાટીમાં સેનાના આતંકીઓ સામે ઑપરેશન ચાલી રહ્યુ છે. આ દરમિયાન આતંકી સંગઠનોના ઘણા ટૉપ કમાંડર પણ માર્યા ગયા છે. જેના કારણે આતંકીઓ અકળાયેલા છે અને સુરક્ષાબળોને પોતાના નિશાન બનાવી રહ્યા છે. શુક્રવારે અનંતનાગ જિલ્લાઓમાં આતંકીઓએ એક વાર ફરીથી સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો. વળી, ઘટના સ્થળ પાસે હાજર એક બાળકનુ મોત થયુ છે.

CRPFના જણાવ્યા મુજબ અનંગનાગ જિલ્લાના બિજબિહાડામાં સીઆરપીએફની એક ટીમ હાઈવેની સુરક્ષામાં લાગેલી હતી. આ દરમિયાન ઘાત લગાવીને આતંકવાદીઓએ તેમના પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો જેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. ઈલાજ દરમિયાન જવાનનુ મોત થઈ ગયુ. વળી, ઘટના સ્થળે એક બાળકનુ પણ મોત થઈ ગયુ છે. આતંકી ઘટનાને અંજામ આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. તેમની શોદમાં સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને જમ્મુ પોલિસે સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે.
હાઈવેની સુરક્ષાની મોટી જવાબદારી
જમ્મુ-શ્રીનગર હાઈવે હંમેશાથી આતંકીઓના નિશાના પર રહ્યુ છે. રોજના ભારતીય અને અર્ધસૈનિક બળોનો કાફલો આ હાઈવેથી પસાર થાય છે. જેના કારણે સવારના સમયમાં રોડ ઑપનિંગ પાર્ટી(ROP) આખા હાઈવેની તપાસ કરતી છે. જેમાં એ જાણવા મળ્યુ છે કે ક્યાંક કોઈ વિસ્ફોટક તો નથી છૂપાવવામાં આવ્યા. ત્યારબાદ આખો દિવસ સુરક્ષાબળો આ હાઈવેની રખવાળી કરે છે. જેથી આતંકી હુમલાને રોકી શકાય છે. પુલવાામાં હુમલા બાદથી હાઈવેની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
