કાશ્મીરઃ અનંતનાગમાં આતંકી હુમલામાં CRPF જવાન શહીદ, એક બાળકનુ પણ મોત
કાશ્મીર ઘાટીમાં સેનાના આતંકીઓ સામે ઑપરેશન ચાલી રહ્યુ છે. આ દરમિયાન આતંકી સંગઠનોના ઘણા ટૉપ કમાંડર પણ માર્યા ગયા છે.
કાશ્મીર ઘાટીમાં સેનાના આતંકીઓ સામે ઑપરેશન ચાલી રહ્યુ છે. આ દરમિયાન આતંકી સંગઠનોના ઘણા ટૉપ કમાંડર પણ માર્યા ગયા છે. જેના કારણે આતંકીઓ અકળાયેલા છે અને સુરક્ષાબળોને પોતાના નિશાન બનાવી રહ્યા છે. શુક્રવારે અનંતનાગ જિલ્લાઓમાં આતંકીઓએ એક વાર ફરીથી સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો. વળી, ઘટના સ્થળ પાસે હાજર એક બાળકનુ મોત થયુ છે.

CRPFના જણાવ્યા મુજબ અનંગનાગ જિલ્લાના બિજબિહાડામાં સીઆરપીએફની એક ટીમ હાઈવેની સુરક્ષામાં લાગેલી હતી. આ દરમિયાન ઘાત લગાવીને આતંકવાદીઓએ તેમના પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો જેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. ઈલાજ દરમિયાન જવાનનુ મોત થઈ ગયુ. વળી, ઘટના સ્થળે એક બાળકનુ પણ મોત થઈ ગયુ છે. આતંકી ઘટનાને અંજામ આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. તેમની શોદમાં સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને જમ્મુ પોલિસે સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે.
હાઈવેની સુરક્ષાની મોટી જવાબદારી
જમ્મુ-શ્રીનગર હાઈવે હંમેશાથી આતંકીઓના નિશાના પર રહ્યુ છે. રોજના ભારતીય અને અર્ધસૈનિક બળોનો કાફલો આ હાઈવેથી પસાર થાય છે. જેના કારણે સવારના સમયમાં રોડ ઑપનિંગ પાર્ટી(ROP) આખા હાઈવેની તપાસ કરતી છે. જેમાં એ જાણવા મળ્યુ છે કે ક્યાંક કોઈ વિસ્ફોટક તો નથી છૂપાવવામાં આવ્યા. ત્યારબાદ આખો દિવસ સુરક્ષાબળો આ હાઈવેની રખવાળી કરે છે. જેથી આતંકી હુમલાને રોકી શકાય છે. પુલવાામાં હુમલા બાદથી હાઈવેની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો










Click it and Unblock the Notifications
