વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને 7 ડિફેંસ કંપનીઓ સોંપશે, રક્ષા ક્ષેત્રે મહત્વનું પગલું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને 7 ડિફેંસ કંપનીઓ સોંપશે, રક્ષા ક્ષેત્રે મહત્વનું પગલું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સાત રક્ષા કંપનીઓ સોંપશે. આજે દશેરાના અવસર પર વડાપ્રધાન આ તમામ કંપનીઓ દેશને સમર્પિત કરશો. પીએમ મોદી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લોકોને સંબોધિત પણ કરશે. આ કાર્યક્રમ રક્ષા મંત્રાલય તરફથી આયોજિત કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રક્ષા મંત્રાલયના અન્ય પ્રતિનિધિ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી તે મુજબ સરકારે ફેસલો લીધો કે સરકાર ઑર્ડિનેંસ ફેક્ટ્રી બોર્ડને સરકારી વિભાગથી બહાર કરી 7 પૂર્ણ રૂપે સરકાર દ્વારા નિયંત્રિત કંપનીઓ તરીકે દેશને સમર્પિત કરશે. રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે આ ફેસલો લેવામાં આવ્યો છે.
દેશને રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે. જે સાત કંપનીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સમર્પિત કરશે તેનાં નામ મ્યૂનિશેન ઈંડિયા લિમિટેડ, આર્મર્ડ વ્હિકલ્સ નિગમ લિમિટેડ, એડવાંસ્ડ વેપંસ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ, ટ્રૂપ કંફર્ટ્સ લિમિટેડ, યંત્રા ઈન્ડિયા લિમિટેડ, ઈન્ડિયા ઑપ્ટેલ લિમિટેડ અને ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ છે. આ વિભાગોમાં કામ કરનાર તમામ કર્મચારીઓ જેઓ ગ્રુપ એ, બી અને સીમાં હતા તે બધા આ અલગ-અલગ કંપનીઓમાં ટ્રાંસફર કરવામાં આવશે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
