માઓવાદીઓ વિરુધ્ધ ઓપરેશન : 1000 સૈનિકોએ શરૂ કર્યું જંગલ ખૂંદવાનું

રાજ્યના પોલીસ વડા રામનિવાસે કહ્યં છે કે જંગલોમાં અનેક નક્સલવાદીઓ સંતાયા હોવાની અમને બાતમી મળી છે. જે લોકોએ ગયા શનિવારે કોંગ્રેસના કાફલા પર હુમલો કર્યો હતો તે નક્સલવાદી નેતાઓ વિશે અમને બાતમી મળી છે તેથી એમને પકડવા માટે અમે ત્વરિત પગલું ભર્યું છે. પવન કિન્દ્રો નામનો એક પોલીસ જવાન લાપતા થયો છે અને જંગલમાં તેને શોધવાની કામગીરી પણ ચાલુ છે.
ગયા શનિવારે બસ્તર જિલ્લામાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓના એક વિશાળ કાફલા પર જીવલેણ શસ્ત્રો સાથે સજ્જ થયેલા 500 જેટલા નક્સલીઓએ હુમલો કર્યો હતો જેમાં રાજ્યના કોંગ્રેસ વડા નંદકુમાર પટેલ, સિનિયર નેતા મહેન્દ્ર કર્મા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય ઉદય મુદલીયાર સહિત 27 વ્યક્તિઓ મૃત્યુ પામી છે અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી.સી. શુક્લ સહિત બીજાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે.
More From
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
