
વડાપ્રધાને આપી સ્વામી વિવેકાનંદને જયંતી પર શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, 12 જાન્યુઆરી: સ્વામી વિવેકાનંદની જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે, આવા મહાન વ્યક્તિત્વને સત સત નમન.
स्वामी विवेकानंद को उनकी जयंती पर शत् शत् नमन pic.twitter.com/uIM6tgSG3k
— Narendra Modi (@narendramodi) January 12, 2015
વડાપ્રધાને જણાવ્યું કે વિવેકાનંદ માટે તેમના મનમાં અપાર શ્રદ્ધા છે, તેમના પ્રત્યે પોતાનું સમ્માન વ્યક્ત કરે છે. તેમણે જણાવ્યું કે વિવેકાનંદ વ્યક્તિગત રીતે મારા માટે પ્રેરણા સ્ત્રોત છે, તેમના વિચારો અને આદર્શોએ મને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યા છે.
On his birth anniversary, I bow to Swami Vivekananda. He is a personal inspiration, whose thoughts & ideals have influenced me deeply.
— Narendra Modi (@narendramodi) January 12, 2015
વડાપ્રધાને જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ મહાન વિચારકોમાંથી એક માનવામાં આવે છે, અને તેમના પ્રેરણાના પ્રકાશ ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડે છે. વડાપ્રધાને જણાવ્યું કે આવો અમે ભારતની પ્રગતિમાં યુવાનોને એકીકૃત કરવામાં કોઇ કસર બાકી ના રાખીએ. સંપૂર્ણ રાષ્ટ્રમાં યુવા આધારિત વિકાસ સુનિશ્ચિત કરીએ. આપ સ્વામી વિવેકાનંદની એ મહત્વપૂર્ણ વાતોને અને વિચારોને એકબીજા સાથે વહેંચો જેનાથી આપનું જીવન પ્રભાવિત થયું હોય. વડાપ્રધાને જણાવ્યું કે તેઓ આજે સાંજે આવા કેટલાંક સંદેશાઓને પણ રીટ્વિટ કરશે.
Swami Vivekananda is revered as one of the most prolific thinkers & a guiding light who took India's message to the entire world.
— Narendra Modi (@narendramodi) January 12, 2015