વડાપ્રધાને આપી સ્વામી વિવેકાનંદને જયંતી પર શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, 12 જાન્યુઆરી: સ્વામી વિવેકાનંદની જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે, આવા મહાન વ્યક્તિત્વને સત સત નમન.
स्वामी
विवेकानंद
को
उनकी
जयंती
पर
शत्
शत्
नमन
pic.twitter.com/uIM6tgSG3k
—
Narendra
Modi
(@narendramodi)
January
12,
2015
વડાપ્રધાને
જણાવ્યું
કે
વિવેકાનંદ
માટે
તેમના
મનમાં
અપાર
શ્રદ્ધા
છે,
તેમના
પ્રત્યે
પોતાનું
સમ્માન
વ્યક્ત
કરે
છે.
તેમણે
જણાવ્યું
કે
વિવેકાનંદ
વ્યક્તિગત
રીતે
મારા
માટે
પ્રેરણા
સ્ત્રોત
છે,
તેમના
વિચારો
અને
આદર્શોએ
મને
ઊંડાણપૂર્વક
પ્રભાવિત
કર્યા
છે.
On
his
birth
anniversary,
I
bow
to
Swami
Vivekananda.
He
is
a
personal
inspiration,
whose
thoughts
&
ideals
have
influenced
me
deeply.
—
Narendra
Modi
(@narendramodi)
January
12,
2015
વડાપ્રધાને જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ મહાન વિચારકોમાંથી એક માનવામાં આવે છે, અને તેમના પ્રેરણાના પ્રકાશ ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડે છે. વડાપ્રધાને જણાવ્યું કે આવો અમે ભારતની પ્રગતિમાં યુવાનોને એકીકૃત કરવામાં કોઇ કસર બાકી ના રાખીએ. સંપૂર્ણ રાષ્ટ્રમાં યુવા આધારિત વિકાસ સુનિશ્ચિત કરીએ. આપ સ્વામી વિવેકાનંદની એ મહત્વપૂર્ણ વાતોને અને વિચારોને એકબીજા સાથે વહેંચો જેનાથી આપનું જીવન પ્રભાવિત થયું હોય. વડાપ્રધાને જણાવ્યું કે તેઓ આજે સાંજે આવા કેટલાંક સંદેશાઓને પણ રીટ્વિટ કરશે.
Swami
Vivekananda
is
revered
as
one
of
the
most
prolific
thinkers
&
a
guiding
light
who
took
India's
message
to
the
entire
world.
—
Narendra
Modi
(@narendramodi)
January
12,
2015