દાઉદ માટે 'ગુત્થી'એ લખ્યો નરેન્દ્ર મોદીને ઓપન લેટર!!
કોમેડિયન સુનીલ ગ્રોવરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે, તે દાઉદનો ઇન્ટરવ્યૂ લેવા માંગે છે!!
લોકપ્રિય કોમેડિયન અને ગુત્થીના નામથી લોકપ્રિય એવા અભિનેતા સુનીલ ગ્રોવરે પોતાનો મજાકિયા અંદાજ છોડીને એક ગંભીર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓપન લેટર લખ્યો છે. સોની ચેનલના લોકપ્રિય શો 'ધ કપિલ શર્મા શો'ના ડૉ.મશહૂર ગુલાટીએ નરેન્દ્ર મોદીને લખેલા ખુલ્લા પત્રમાં તેમણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ઇન્ટરવ્યૂ લેવા માટે વડાપ્રધાનની અનુમતિ માંગી છે.
અહીં વાંચો - દંગલ જોઇ સલમાને કહ્યું, I HATE YOU AAMIR!
નોંધનીય છે કે, અભિનેતા સુનીલ ગ્રોવર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'કૉફી વિથ ડી'ને લીધે ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અંડરવર્લ્ડની કહાણી છે અને સાથે વાર્તાને કોમેડીનો ટચ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સુનીલ પત્રકારનું પાત્ર ભજવી રહ્યાં છે.
કર્યાં
વડાપ્રધાનના
વખાણ
પોતાના
પત્રમાં
સુનિલે
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદીના
વખાણ
કરી
તેમને
ધન્યવાદ
કહ્યું
છે.
તેમણે
લખ્યું
છે
કે,
ભારતને
ખુશહાલ
અને
સુરક્ષિત
બનાવવાના
તમારા
પ્રયાસો
બદલ
અમે
તમને
ધન્યવાદ
કહેવા
માંગીએ
છીએ,
પછી
એ
સર્જીકલ
સ્ટ્રાઇક
હોય
કે
સફાઇ
અભિયાન,
તમારા
પ્રયત્નો
દેશને
સાચી
દિશા
બતાવી
રહ્યાં
છે.
1993
પછી
મુંબઇ
દાઉદને
ભૂલી
શકે
એમ
નથી
હું
તમને
નિવેદન
કરું
છું
કે,
એક
કૉફી
સાથે
હું
એ
વ્યક્તિ
પાસેથી
ઘણા
સવાલોના
જવાબ
મેળવવા
માંગુ
છું,
જેને
1993
પછી
મુંબઇ
ભૂલી
શકે
એમ
નથી,
જેનું
નામ
દાઉદ
ઇબ્રાહિમ
છે
અને
જે
આપણા
પાડોશી
દેશમાં
જઇને
બેઠો
છે.
1993
બોમ્બ
બ્લાસ્ટના
પીડિતો
માટે
ઘણી
મોટી
વાત
મને
ખબર
છે
કે
દાઉદને
રાતોરાત
ભારત
ન
લાવી
શકાય,
પરંતુ
અમે
માત્ર
એટલું
જ
ઇચ્છીએ
છે
કે
તે
લોકો
સમક્ષ
આવે
અને
ઇન્ટરવ્યૂ
આપે.
આ
1993ના
બોમ્બ
બ્લાસ્ટ
પીડિતો
માટે
ઘણી
મોટી
વાત
બની
રહેશે,
જે
આજ
સુધી
પોતાનું
દુઃખ
ભૂલી
નથી
શક્યા.
અમારી
ઇચ્છા
છે
કે
તમે
આ
આમારી
વિનંતીને
ધ્યાનમાં
લો.