બન્ને ભાઇઓ થશે એક? ઉદ્ધવનો આડકતરો ઇશારો

નોંઘનીય છે કે પાર્ટીના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરેને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું શિવસેના અને એમએનએસ એક સાથે આવી શકે છે? તો ઉદ્ધવે જવાબ આપતા કહ્યું કે તાલી એક હાથે નથી વાગતી. સેના અને એમએનએસ એક સાથે આવશે કે નહીં તેનો જવાબ હું એકલો કેવી રીતે આપી શકું? આ પ્રશ્ન અમને બન્નેને સાથે બેસાડીને પૂછો, જો આ પ્રશ્ન એક સાથે પૂછશો તો સારું રહેશે, કારણ કે જવાબ એક તરફથી નહીં પરંતુ બન્ને તરફથી આવવો જોઇએ.
જ્યારે ઉદ્ધવને પૂછવામાં આવ્યું કે રાજ ઠાકરે તમારી પાસે પ્રસ્તાવ લઇને આવે તો? જવાબમાં કહ્યું કે, કોઇ શિવસેનામાં હૃદયપૂર્વક આવવા માટે તૈયાર છે તો હું તેનું સ્વાગત કરીશ. ઉદ્ધવના આ પ્રકારના ઇન્ટરવ્યું પરથી એ વાતનું અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે રાજ ઠાકરેને ફરીથી શિવેસના સાથે જોડવા માટે ઉદ્ધવ ઠાકરેનો આ આડકતરો ઇશારો છે.
આ તકે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે સામનામાં છપાયેલા ઇન્ટરવ્યું અંગે કહ્યું છે કે, આ ઇન્ટરવ્યુંનો બીજો ભાગ આવતા અંકમાં છપાશે. ઉદ્ધવે કહ્યું છે કે બન્ને વચ્ચે કોઇ મતભેદ નથી. જો બન્ને સાથે હશે તો રાજકારણમાં નવો વળાંક આવશે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
