બાંગ્લાદેશી હિન્દુઓએ કરી સુરક્ષાની માંગ

બાંગ્લાદેશના રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષ મિજાનૂર રહેમાને ગઇકાલે એક ગોષ્ઠીમાં જણાવ્યું કે સરકાર જવાબ આપે કે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતિ સમુદાયના લોકો અસુરક્ષાની ભાવના સાથે કેમ જીવી રહ્યા છે.' વર્ષ 1971ના યુદ્ધ દરમિયાન 'માનવતા વિરૂદ્ધ ક્રાઇમ'ના મામલામાં ઇસ્લામી નેતાઓને સજા સંભળાવ્યા બાદ આખા દેશમાં ભડકેલી હિંસાની વચ્ચે રહેમાને આ વાત કહી છે.
હિંસક ઘટનાઓ વચ્ચે જમાત એ ઇસ્લામીના કાર્યકર્તાઓએ ઘણા હિન્દુ મંદિરો અને સેંકડો ઘરોમાં લૂંટપાટ મચાવી અને તેને આગ લગાવી દીધી. રહેમાને જણાવ્યું કે લોકોનું એક ટોળું જનતાની વચ્ચે ભ્રમ અને ભયની સ્થિતિ પેદા કરવા ધર્મનો નકારાત્મક ઉપયોગ કરી રહ્યું છે પરંતુ 'સરકાર અને રાજ્યને બધા ધર્મના લોકોની રક્ષા કરવાની જવાબદારી લેવી પડશે.'
More From
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
