શાંઘાઇમાં 72 કલાક માટે વિઝા મુક્ત પ્રવેશ, ભારતીયને લાભ નહી

ચીનના સરકારી સમાચાર પત્ર ચાઇના ડેઇલીના જણાવ્યા મુજબ શાંધાઇને આશા છે કે આ પહેલથી વૈશ્વિક પર્યટકોને પસંદગીના સ્થળોમાં તેમની ખ્યાતિ વધશે. આ પ્રસ્તાવ હેઠળ એક જાન્યુઆરીથી સહેલાણીને ત્રીસ દિવસ સુધી વિઝા મુક્ત શહેરમાં ફરવાની તક મળશે.
શાંઘાઇની નગરપાલિકાએ કહ્યું હતું કે નવા વર્ષની શરૂઆતના અવસરે 45 દેશોના નાગરિકોને શહેરના વહિવટી વિસ્તારોમાં 72 કલાક વિતાવવાની તક પુરી પાડવામાં આવશે. શહેરમાં 32 દેશોના નાગરિકોને બે દિવસ સુધી વિઝા-મુક્ત પડાવની સુવિધા પહેલાંથી જ હતી. વિશ્લેષકોનું માનવું છે કે એક દિવસનો વધારાનો સમય પર્યટકોના બળ પુરૂ પાડવામાં મહત્વની ભૂમિકા પુરી પાડશે.
More From
-
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે?









Click it and Unblock the Notifications
