ધોનીને ટીમ ઇન્ડિયાના સુકાની પદેથી હટાવોઃ માર્ટિન ક્રો
વેલિંગ્ટન, 14 ઑગસ્ટઃ ન્યુઝીલેન્ડના મહાન બેટ્સમેન માર્ટિન ક્રોએ ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં મહેન્દ્ર સિંહ ધોનીના 'તર્કહીન ' નેતૃત્વની ટીકા કરી છે અને તેમને લાગે છેકે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં ભારત તેના નેતૃત્વ વગર પણ સારું પ્રદર્શન કરશે.
ક્રોએ એક ક્રિકેટ બેબસાઇટમાં લખ્યું છેકે, જો ધોની ટેસ્ટ ક્રિકેટના સુકાની પદેથી હટી જાય છે તો ભારતને તેમની અજીબ અને ક્યારેક વિચિત્ર રણનીતિઓની ખોટ સાલશે. તેમની પસંદગી ત્યારે તર્કહીન હોય છે, જ્યારે વિશેષજ્ઞોની પસંદગીમાં ઉચિત સંતુલન શોધવાનું હોય છે.
તેમણે વધુમાં લખ્યું છેકે, મેચની સ્થિતિની માંગને ધ્યાનમાં રાખી મેદાન પર વિકેટકીપ અને રણનીતિજ્ઞ રીતે તેમના નિર્ણયો પણ ક્યારેક અજીબ હોય છે. ઇશાંત શર્મા પાસે લોર્ડ્સમાં શોર્ટ બોલિંગ કરાવવી એ એક અપવાદ છે. વધુમાં વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ- પાંચમી ટેસ્ટ પહેલા અભ્યાસ મેચઃ ધોનીને શોધતી રહી નજર
આ પણ વાંચોઃ- ભારત વિ. ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ અંગે જાણવા જેવી વાતો
આ પણ વાંચોઃ- ... તો ઓવલમાં પણ ટીમ ઇન્ડિયાની હાર નિશ્ચિત છે ?

નિરાશાજનક રેકોર્ડની નજીક
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની શ્રેણીમાં 1-2થી પાછળ છે અને ધોનીના નેતૃત્વમાં વિદેશોમાં વધુ એક શ્રેણી ગુમાવવાની કગાર પર છે. આ વિકેટકીપર બેટ્મેસન આ પ્રકારે સ્ટીફન ફ્લેમિંગ અને બ્રાયન લારાના વિદેશોમાં મળેલી 16 હારના નિરાશાજનક રેકોર્ડની બરાબરીથી માત્ર ત્રણ હાર દૂર છે.

માત્ર વનડે માટે સારી છે ધોનીની રણનીતિ
ન્યુઝીલેન્ડના પૂર્વ સુકાની ક્રોએ કહ્યું કે ધોનીની રણનીતિ માત્ર વનડે ક્રિકેટ માટે સારી છે અને તેમણે ટેસ્ટના બદલે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં થનારા વિશ્વકપમાં ભારતીય ટીમનો ખિતાબ જાળવી રાખવા પર ધ્યાન આપવું જોઇએ.

ધોની શા માટે વનડેમાં પ્રભાવશાળી સુકાની છે
ક્રોએ કહ્યું કે, ધોનીએ પહેલા પણ કહ્યું છેકે ટેસ્ટ ક્રિકેટ તેમના માટે ઠીક નથી. તેનાથી ખબર પડે છેકે તે સીમિત ઓવરોમાં કેમ પ્રભાવશાલી સુકાની અને ખેલાડી છે.

તે ક્યાં સુધી ટેસ્ટ ખેલાડી બની રહેશે
તેમણે કહ્યું કે ટેસ્ટમાં એ સમાન નથી હોતુ અને પ્રશ્ન ઉઠે છેકે તે ટેસ્ટ ખેલાડી તરીકે કેટલા લાંબા સમય સુધી જારી રહી શકે છે. પ્રશ્ન એ છેકે તે સદી માટે ટેસ્ટ ટીમમાં રહેશે જે પ્રકારે તેંડુલકરે પોતાની બેવડી સદી માટે કર્યું હતું.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર












Click it and Unblock the Notifications
