પરિણીત પુરુષોએ લો ટેસ્ટોસ્ટેરોનની સારવાર કરતા પહેલા આ વાંચો, નહીંતર પસ્તાશો
લગ્ન પછી દરેક પુરૂષ ઈચ્છે છે કે તેની પત્ની સાથેના સંબંધો સારા બને, પરંતુ જો પુરુષમાં શારીરિક નબળાઈ હોય તો લગ્નજીવન દુઃખોથી ભરેલું બની જાય છે. પુરૂષ પ્રજનન ક્ષમતાની નબળાઈ એક મોટી સમસ્યા છે.
લગ્ન પછી દરેક પુરૂષ ઈચ્છે છે કે તેની પત્ની સાથેના સંબંધો સારા બને, પરંતુ જો પુરુષમાં શારીરિક નબળાઈ હોય તો લગ્નજીવન દુઃખોથી ભરેલું બની જાય છે. પુરૂષ પ્રજનન ક્ષમતાની નબળાઈ એક મોટી સમસ્યા છે, જેના કારણે પિતા બનવું મુશ્કેલ બની જાય છે. કેટલીકવાર લો ટેસ્ટોસ્ટેરોન તેની પાછળનું મુખ્ય કારણ છે, જેની સારવાર કરવી જરૂરી છે.

સમસ્યાઓનું કારણ બને છે ટેસ્ટોસ્ટેરોનની ઉણપ
ટેસ્ટોસ્ટેરોન એક એવો પુરૂષ હોર્મોન છે કે, જો તેનું સ્તર શરીરમાં ઘટવા લાગે છે, તો શારીરિક વિકાસમાં ઘણી રીતે સમસ્યાઓ આવે છે. આમાટે જરૂરી છે કે, તમે યોગ્ય સમયે સારવાર કરાવો, પરંતુ તે પહેલા સારવારના જોખમને જાણવું પણ જરૂરી છે. નહીંતર તમારે નુકસાનસહન કરવું પડી શકે છે.

ટેસ્ટોસ્ટેરોનનું સ્તર કેમ ઘટે છે?
ટેસ્ટોસ્ટેરોનના લો લેવલની પાછળનું સૌથી મોટું કારણ આપણી રોજિંદી જીવનશૈલી છે, તેની ગડબડને કારણે સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસરપડે છે.
સામાન્ય રીતે આવી સમસ્યાઓ 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી આવે છે. પુરૂષો પર કૌટુંબિક જવાબદારીઓનો બોજ હોવાથી તેતણાવ અને ચિંતામાં વધારો કરે છે. જેના કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઘટવા લાગે છે.
જ્યારે શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપ હોય છે, ત્યારે પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે, આ રક્ત પરિભ્રમણ, એકાગ્રતા, મૂડ અનેયાદશક્તિને અસર કરે છે. તેમજ પુરૂષો વધુ ચીડિયા અને ગુસ્સે થઈ જાય છે.

ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ જોખમી છે
ડૉકટર્સના મતે, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું થયા પછી જે લોકો તેની સારવાર કરવાનો પ્રયાસ કરે છે, તેમના માટે આ પગલું સરળ નથી. જોટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
અમેરિકન યુરોલોજિકલ એસોસિએશન અનુસાર, વૃદ્ધત્વ સાથે ઓછા ટેસ્ટોસ્ટેરોનની સમસ્યા થવી સામાન્ય છે, પરંતુ તે વધુ સારું છે કે તમેટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપી ટાળો અને તંદુરસ્ત આહાર લેવાનું શરૂ કરો, કારણ કે કુદરતી અને આયુર્વેદિક પદ્ધતિઓ અપનાવવી એ વધુસારો વિકલ્પ છે.
-
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો!












Click it and Unblock the Notifications
