સ્વામી પ્રસાદ મૌર્ય સામે લખનઉમાં FIR, રામ રચિત માનસ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
સપાના ધારાસભ્ય સ્વામી પ્રસાદ મૌર્ય સામે રામચરીત માન સામે આપવામાં આવેલા વિવાદીત નિવેદન બાદ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ધાર્મિક ગ્રથ રામચરિત માનસ પર ટિપ્પણી બાદ સપા એમએલએ સ્વામી પ્રસાદ મોર્ય સામે લખનઉમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તેમના વિરુદ્ધમાં આઇસીસીની ધારાઓ અંતર્ગત મામલો દાખલ કરી લીધો છે. યૂપી પોલીસે આ કાર્યવાહી મગળવારે કરી હતી.

સમાજવાદી પાર્ટીના એમએલએ સ્વામી પ્રસાદ મોર્ય સામે લખનઉમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક એશબાગના રહેનાર શિવેન્દ્ર મિશ્રાની ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામમલામાં હજરતગંજ પોલીસ સ્ટેશનમાં સ્વામી પ્રસાદ મૌર્ય સામે ઘણી ધારાઓ અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમા ધર્મના આધારે નિવેદન, ધાર્મિક આધાર પર ભાવનાઓ ઠેસ પહોચાડવા જેવા ઘણા આરોપ લગવામા આવ્યા છે. જેમા આઇપીસીની કમલ 153a, 295A, 298, 504,504,505(2) અનુસાર ફરિયાદ દાખલ કરવામં આવી છે.
સ્વામી મૌર્ય પ્રસાદે રામચરીત માનસ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે રામચરીત માનસ પર બેન કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ તેમના આ નિવેદનથી સપાના દિગ્ગજ નેતા શિવપાલ યાદવ સહિતના નેતાઓ નિવેદનથી બચતા નજર આવ્યા હતા.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
