અફઝલના મોત પર પ્રદર્શન કરનારા 53ની ધરપકડ

જમ્મુ-કાશ્મિર પોલીસના જણાવ્યા પ્રમાણે તેમણે અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ પથ્થરમારો અને ઘાટીમાં અંશાતિ ઉભા કરવાના આરોપમાં ઘાટીમાં અલગ-અલગ જિલ્લામાં 53 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે સંસદ હુમલામાં માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરીએ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. અફઝલની મોત બાદ ઘાટીમાં તણાવનો માહોલ ઉભો થયો છે. ઘાટીમાં વધતા તણાવને જોતા જમ્મુ-કાશ્મિર સરકારે ઘાટીમાં કરફ્યુ લગાવી દીધું છે.
કરફ્યુ પછી પણ કાશ્મિર ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયું હતું, ત્યારબાદ પોલીસે 53 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાથી 13 પ્રદર્શનકારી શ્રીનગરથી, મધ્ય કાશ્મિરના બડગામના 6 અને ઉત્તર કાશ્મિરના 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ વચ્ચે, પોલીસે આ સમાચારનો ઇન્કાર કર્યો કે ઉત્તર કાશ્મિરના બાંદીપુરા જિલ્લામાં પ્રદર્શન દરમિયાન પોલીસ ચોકી ફૂંકવામાં આવી છે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
