કોરોના વાયરસને લઇ કેન્દ્રીય પ્રધાને લોકોને કરી અપીલ, કહ્યું - માંસ-મચ્છી ખાવું સલામત
અત્યારે આખી દુનિયા કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહી છે. એવું માનવામાં આવે છે કે તે ચીનના વુહાન શહેરમાં સી ફુડ બજારથી ફેલાવા લાગ્યો છે અને પ્રાણીઓથી મનુષ્યમાં આવ્યો છે. દરમિયાન, કેન્દ્રીય પશુપાલન, ડ
અત્યારે આખી દુનિયા કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહી છે. એવું માનવામાં આવે છે કે તે ચીનના વુહાન શહેરમાં સી ફુડ બજારથી ફેલાવા લાગ્યો છે અને પ્રાણીઓથી મનુષ્યમાં આવ્યો છે. દરમિયાન, કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પ્રધાન ગિરિરાજસિંહે લોકોને અપીલ કરી છે કે કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાઓ મરઘા ઉદ્યોગને અસર કરી રહી છે. તેનાથી ઉદ્યોગને રોજેરોજ 1,500 થી 2,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

પાંચ કરોડ લોકોની આજીવિકા પર સંકટ
વળી, દેશના 10 લાખ ખેડુતોની આજીવિકા અને તેના વેચાણ સાથે સંકળાયેલી વેલ્યુ ચેઇનમાં પાંચ કરોડ લોકોની આજીવીકા પણ જોખમમાં આવી છે. ગિરિરાજસિંહે શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે, લોકોમાં વાયરસનો ભય ફેલાયો છે. વૈશ્વિક OIE પ્રાણીસૃષ્ટિનું વિશ્વનું સૌથી મોટું સંગઠન અને ભારત સરકાર જણાવે છે કે પ્રાણીસૃષ્ટિનો કોરોના વાયરસ સાથે કોઈ સંબંધ નથી. લોકો માંસ, માછલી અને ઇંડા ખાઈ શકે છે.

નિષ્ણાતોની સમિતિ બનાવાઇ
તેમણે કહ્યું છે કે, દેશના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (એફએસએસએઆઈ) એ ફૂડ રેગ્યુલેટરને માહિતી આપી છેકે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી ભારતમાં આયાત કરાયેલ ખોરાક સલામત છે. આવા ખાદ્ય પદાર્થોની સલામતી અંગે ચિંતાઓને દૂર કરવા નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોરોના વાયરસના ખોરાક દ્વારા થતા ટ્રાન્સમિશન માટે કોઈ નિર્ણાયક પુરાવા નથી.

અડધું પકવેલું માંસ ન ખાઓ
કોરોના વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્રને અસર કરે છે અને છીંકો, ખાંસી, દૂષિત હાથ અને સપાટી પરના ટીપાં દ્વારા માણસમાંથી માણસમાં ફેલાય છે. સાવચેતીના પગલા રૂપે, સમિતિએ કાચા અને છૂંદેલા માંસની સાથે સાથે બિનસલાહિત ખાદ્ય ઉત્પાદનોનો વપરાશ ટાળવાનું સૂચન કર્યું છે. તેને યોગ્ય રીતે રાંધ્યા પછી જ ખાઓ. કાચા ફળો અને શાકભાજીનું સેવન કરતા પહેલા તેને સારી રીતે ધોઈ લો.
આ પણ વાંચો: કોરોના વાયરસની દહેશત વચ્ચે આ રાજ્યમાં બર્ડ ફ્લુએ મારી એન્ટ્રી, હાઇ એલર્ટ જારી કરવાની માંગ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
