પાક ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ શરમજનકઃ તાલિબાન

તેમણે કહ્યું કે, ખુદાએ ઇચ્છ્યુ તો તહરીક એ તાલિબાન પાકિસ્તાન ભારતમાં શહિદોના ઋણ ટૂંક સમયમાં ચૂકાવી દેશે. કાશ્મિરોઓના ખુનને ભુલાવો નામથી પોતાના નિવેદનમાં એહસાને કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ એવા સમયે ભારત જઇ રહી છે જ્યાર ભારત કાશ્મિરી મુસ્લિમ રાષ્ટ્રને આઝાદી નથી આપી રહ્યું.
તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમણે(ભારતે) અમારા નાયક શહિદ અજમલ કસાબની હત્યાની કિંમત ચૂકાવવી પડશે. પાકિસ્તાની તાલિબાને ગયા મહિને જ અજમલ કસાબન ફાંસી આપવા બદલ કાર્યવાહી કરવા અને ભારતીયોને નિશાન બનાવવાની ધમકી આપી હતી.
નોંધનીય છે કે 2008માં મુંબઇમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવિત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. મુંબઇમાં થયેલા હુમલાઓમાં પોલીસ અધિકારીઓ, એનએસજી કમાન્ડો સહિત થયા હતા અને અનેક નિર્દોષ નાગરીકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. કસાબને ફાંસી આપવામાં આવ્યા બાદ તાલિબને તેને શહિત તરિકે ગણાવ્યો હતો અને તેની મોતનો બદલો લેવા માટે ભારતમાં દહેશત ફેલવવાની ધમકી આપવામા આવી હતી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
