પાક ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ શરમજનકઃ તાલિબાન

તેમણે કહ્યું કે, ખુદાએ ઇચ્છ્યુ તો તહરીક એ તાલિબાન પાકિસ્તાન ભારતમાં શહિદોના ઋણ ટૂંક સમયમાં ચૂકાવી દેશે. કાશ્મિરોઓના ખુનને ભુલાવો નામથી પોતાના નિવેદનમાં એહસાને કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ એવા સમયે ભારત જઇ રહી છે જ્યાર ભારત કાશ્મિરી મુસ્લિમ રાષ્ટ્રને આઝાદી નથી આપી રહ્યું.
તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમણે(ભારતે) અમારા નાયક શહિદ અજમલ કસાબની હત્યાની કિંમત ચૂકાવવી પડશે. પાકિસ્તાની તાલિબાને ગયા મહિને જ અજમલ કસાબન ફાંસી આપવા બદલ કાર્યવાહી કરવા અને ભારતીયોને નિશાન બનાવવાની ધમકી આપી હતી.
નોંધનીય છે કે 2008માં મુંબઇમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવિત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. મુંબઇમાં થયેલા હુમલાઓમાં પોલીસ અધિકારીઓ, એનએસજી કમાન્ડો સહિત થયા હતા અને અનેક નિર્દોષ નાગરીકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. કસાબને ફાંસી આપવામાં આવ્યા બાદ તાલિબને તેને શહિત તરિકે ગણાવ્યો હતો અને તેની મોતનો બદલો લેવા માટે ભારતમાં દહેશત ફેલવવાની ધમકી આપવામા આવી હતી.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
