નર્મદા નદીની વચ્ચોવચ્ચ શાંતિમાં ડૂબેલા કબીરવડની એક મુલાકાત
હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને ભરૂચ, રતન મહાલ રીંછ અભયારણ્યની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છે. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને નર્મદા નદીની વચ્ચોવચ્ચ આવેલા કબીરવડની મુલાકાત લઇએ.
નર્મદા નદીની વચ્ચોવચ આવેલા ટાપુ પર કબીરવડ સ્થિત છે. શુક્લતીર્થ શિવ મંદરથી નાવમાં બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે. વડની વડવૈયોથી વૃક્ષવાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ સમયાંતરે ૩ કિ.મીના વિસ્તારમાં ફેલાઇ ચૂક્યું છે. સંત કબીર જેઓ વર્ષો સુધી અહીં વસ્યાં હતાં તેમના નામ પરથી આ વડનું નામ કબીરવડ પડ્યું છે.
અહીં કબીર મંદિર પણ છે જ્યાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરવા આવે છે. કબીરવડ માત્ર ઐતિહાસિક કારણથી લોકો આવતાં નથી પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા આવે છે.
- કેવી રીતે આવશો અહીં:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
વાહન
માર્ગેઃ
ભરૂચ,
રાજપીપળા,
ચાણોદ
અને
ડભોઈ
પહોંચવા
માટે
બસ
સેવા
ઉપલબ્ધ
છે.
સરદાર
સરોવર
ડેમ
જોવા
માટે
ખાનગી
વાહન
દ્વારા
પહોંચી
શકાય.
રેલ્વે
દ્વારાઃ
ભરૂચ
સૌથી
નજીકનું
રેલ્વે
સ્ટેશન
છે.
ઉડ્ડયન
દ્વારાઃ
સૌથી
નજીકનું
હવાઈ
મથક
વડોદરા
ખાતે
આવેલું
છે.
કબીરવડની યાત્રા કરો તસવીરોમાં...
ટાપુ પર કબીરવડ સ્થિત છે
નર્મદા નદીની વચ્ચોવચ આવેલા ટાપુ પર કબીરવડ સ્થિત છે. શુક્લતીર્થ શિવ મંદરથી નાવમાં બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે. વડની વડવૈયોથી વૃક્ષવાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ સમયાંતરે ૩ કિ.મીના વિસ્તારમાં ફેલાઇ ચૂક્યું છે. સંત કબીર જેઓ વર્ષો સુધી અહીં વસ્યાં હતાં તેમના નામ પરથી આ વડનું નામ કબીરવડ પડ્યું છે.
કબીર મંદિર
અહીં કબીર મંદિર પણ છે જ્યાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરવા આવે છે. કબીરવડ માત્ર ઐતિહાસિક કારણથી લોકો આવતાં નથી પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા આવે છે.
નાવમાં બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે
શુક્લતીર્થ શિવ મંદરથી નાવમાં બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે. વડની વડવૈયોથી વૃક્ષવાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ સમયાંતરે ૩ કિ.મીના વિસ્તારમાં ફેલાઇ ચૂક્યું છે.
અપાર શાંતિ અને પવિત્રતા
કબીરવડ માત્ર ઐતિહાસિક કારણથી લોકો આવતાં નથી પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા આવે છે.
કેવી રીતે આવશો અહીં:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
કેવી રીતે આવશો અહીં:
વાહન
માર્ગેઃ
ભરૂચ,
રાજપીપળા,
ચાણોદ
અને
ડભોઈ
પહોંચવા
માટે
બસ
સેવા
ઉપલબ્ધ
છે.સરદાર
સરોવર
ડેમ
જોવા
માટે
ખાનગી
વાહન
દ્વારા
પહોંચી
શકાય.
રેલ્વે
દ્વારાઃ
ભરૂચ
સૌથી
નજીકનું
રેલ્વે
સ્ટેશન
છે.
ઉડ્ડયન
દ્વારાઃ
સૌથી
નજીકનું
હવાઈ
મથક
વડોદરા
ખાતે
આવેલું
છે.