જિદ છોડો અરવિંદ... અનશન તોડો: અણ્ણા હજારે
અંબાલા, 5 એપ્રિલ: ગત 14 દિવસોથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અનશન પર બેઠાં છે. ભલે તે હસતાં-હસતાં લોકોને કહી રહ્યાં હોય કે તે સંપુર્ણ રીતે સ્વસ્થ છે, પરંતુ તેમની લથડતી તબિયત માટે તેમના શુભચિંતક ચિંતિત છે.
એક સમયે અહિંસાવાદી અણ્ણા હજારેના ખાસ અંગત માનવામાં આવતાં અરવિંદ કેજરીવાલ માટે અણ્ણા હજારે પીગળી ગયા છે. તેમને અરવિંદ કેજરીવાલને અનુરોધ કર્યો હતો કે પોતાના અનશન સમાપ્ત કરી દે.

અણ્ણા હજારેએ એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલનું જીવન ભ્રષ્ટાચારની લડાઇ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમને સમાજ માટે ઘણું બધું કર્યું છે.
અરવિંદ કેજરીવાલના અનશને દિલ્હીમાં 14મા દિવસમાં પ્રવેશ કરી લીધો છે. અણ્ણા હજારે જ્યારે 30 માર્ચના રોજ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા ત્યારે તેમને અનશન ખતમ કરવાની અપીલ કરી હતી.
તાજેતરમાં જ પોતાની જનતંત્ર યાત્રા શરૂ કરનાર અણ્ણા હજારેએ અંબાલા છાવણી અને યમુનાનગરના થાપર ગ્રાઉંડમાં રેલીઓને સંબોધિત કરી હતી. તેમને પોતાના સમર્થકોને કહ્યું હતું તે લોકતંત્રને મજબૂત બનાવવા સામે આવ્યાં છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
