અફઝલ-કસાબ ગયા, બીજા 400 દોષિતોનો નંબર ક્યારે આવશે?

ગંભીર ગુનામાં દોષિત ઠરેલા કેટલા ગુનેગારો ફાંસી આપવાની લાઇનમાં છે તે અંગેનો ચોક્કસ આંકડો પ્રાપ્ત થઇ શકતો નથી. એક અંદાજ મુજબ ભારતમાં 400 ગુનેગારોને ફાંસી આપવાની સજા ફરમાવવામાં આવી છે પણ તેમને હજી ફાંસીના માંચડે ચઢાવવામાં આવ્યા નથી.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના વર્ષ 2010ના આંકડા દર્શાવે છે કે ભારતમાં 402 ગુનેગારોને ફાંસી આપવાની બાકી છે.
ફાંસીની સજા આપવામાં આવી હોય તેની રાજ્ય વાર સ્થિતિ જોઇએ તો 131 ગુનેગારો સાથે ઉત્તર પ્રદેશ દેશમાં ટોચ પર છે. આ પ્રમાણ ફાંસીની સજા ફરમાવવામાં આવી હોય તેના 32.6 ટકા થાય છે.
આ ક્રમમાં કર્ણાટક 60 દોષિતો સાથે બીજા ક્રમે, મહારાષ્ટ્ર 49 દોષિતો સાથે ત્રીજા ક્રમે આવે છે. ત્યાર બાદના ક્રમે 31 દોષિતો સાથે બિહાર ચોથા ક્રમે, 20 દોષિતો સાથે પશ્ચિમ બંગાળ પાંચમા ક્રમે, 18 દોષિતો સાથે દિલ્હી છઠ્ઠા ક્રમે, 16 દોષિતો સાથે તમિળનાડુ સાતમા ક્રમે, 14 દોષિતો સાથે કેરળ આઠમા ક્રમે અને 12 દોષિતો સાથે ઝારખંડ નવમા ક્રમે છે.
જેમને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે તેવા મોટા ગુનેગારોમાં મુંબઇના 1993ના બોમ્બ વિસ્ફોટનો દોષિત ટાઇગર મેમણનો ભાઇ યાકુબ મેમણ, સંસદ પરના હુમલામાં દોષિત અફઝલ ગુરુ વગેરેનો સમાવેશ થાય છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
