ઘેંટા-બકરાની જેમ મતદાન કરે છે ભારતીય જનતા: કાત્જૂ

કાત્જૂએ જણાવ્યું કે 'ભારતીય મતદાતાઓના સમર્થનના કારણે જ ઘણા ક્રિમિનલ સંસદમાં છે.' સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશે જણાવ્યું કે તેઓ મતદાન નહીં કરે કારણ કે દેશને કેટલાક એવા નેતાઓ ચલાવી રહ્યા છે જે પોતાની જાતિના કારણે ચૂંટાણ આવે છે. આ લોકતંત્રનું અસલી રૂપ નથી.
તેમણે જણાવ્યું કે 'હું મતદાન નથી કરતો કારણ કે મારો મત નિરર્થક જાય. મતદાન જાટ, મુસ્લિમ, યાદવ અથવા અનુસૂચિત જાતિના નામ પર થાય છે. લોકતંત્ર આનું નામ નથી, હું શું કામ ઢોરોની હરોળમાં ઉભો રહીને પોતાનો મત વેડફૂં?'
પોતાના ધર્મનિરપેક્ષ વિચારો પર અભિમાન કરતા કાત્જૂએ જણાવ્યું કે સાંપ્રદાયિક શક્તિઓની સામે છે. તેમણે જણાવ્યું કે 'અને ધર્મનિરપેક્ષ હોવાના કારણે જો મને કોંગ્રેસી કહેનારાઓને પોતાનો નજરીયો વ્યક્ત કરવાની છૂટ છે.'












Click it and Unblock the Notifications
