રંજીત સિન્હાએ સંભાળ્યો સીબીઆઇ નિદેશકનો કાર્યભાર

નવા સીબીઆઇ નિદેશક રંજીત સિન્હા 1974 બેન્ચના બિહાર કેડરના આઇપીએસ અધિકારી છે.
રંજીત સિન્હાની નિયુક્તિ પર વિપક્ષી દળ ભાજપે ઘણી નારાજગી વ્યક્ત કરી હતી અને નિયુક્તિ રોકવા માટે પીએમને પત્ર પણ પાઠવ્યો હતો.
જો કે, ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાણીએ રંજીત સિન્હાની નિયુક્તિને યોગ્ય ગણાવી હતી અને પાર્ટીના વિરોધ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
જેઠમેલણીને યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિન્હાનું સમર્થન મળ્યું હતું, સાથે જ એનડીએ ઘટક દળ જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રંજીત સિન્હાની નિયુક્તિનું સમર્થન કર્યું હતું.
સીબીઆઇ નિદેશકનો કાર્યભાર સંભાળ્યા બાદ રંજીત સિન્હાએ કહ્યું કે સીબીઆઇ પર બધાને વિશ્વાસ છે અને તેમની નિયુક્તિ પર કોઇ વિવાદ નથી.
More From
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
