Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખાદ્ય સુરક્ષા પર વટહુકમ લાવશે આજે સરકાર

manmohan singh
નવી દિલ્હી, 12 જૂન : યુપીએ સરકાર ખાદ્ય સુરક્ષા કાનૂન લાગૂ કરવાની ઉતાવળમાં દેખાઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર આજે ખાદ્ય સુરક્ષા પર વટહુકમ લાવશે. કોંગ્રેસની નજરમાં એ વિધેયક આગામી સંસદીય ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જોકે કેબિનેટમાં આના વિરોધમાં અવાજ ઉઠાવનારા પણ છે, જેના કારણે તેના પસાર થવા પર શંકા ઉપજેલી છે.

બદલાતા રાજનૈતિક પરિમાણોને ધ્યાનમાં રાખતા મનમોહન સિંહ સરકાર ખાદ્ય સુરક્ષા વિધેયકને લાગુ કરવાની ઉતાવળમાં છે. વિધેયકને લાગુ કરવા માટે સરકાર વટહુકમ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે યુપીએના સહયોગી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારે ગયા અઠવાડિયે ખાદ્ય સુરક્ષા બિલને વટહુકમ દ્વારા પસાર કરવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ બિલના પ્રાવધાનોમાં દેશની 67 ટકાની વસતીને ખૂબ જ સસ્તા દરે એટલે કે એક રૂપિયા કિલો અનાજ, બે રૂપિયા કિલો ગઉં, અને ત્રણ રૂપિયાના દરે કિલો ચોખા આપવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X