ભાવનગર પાસે આવેલા ઘોઘા બીચની રમણીય તસવીરો...
જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો અહીં આવેલા છે.
- અત્રે એટલું બધું છે કે તમે પણ બોલી ઊઠશો- 'કુછ દિન તો ગુજારો ગુજરાતમેં'
- ક્લીન ઇન્ડિયા: ભારતના ટોપ 10 સૌથી ક્લીન અને હરિયાળા શહેર
- ગુજરાતનો અમૂલ્ય ઇતિહાસ હજીએ ધબકે છે આ 7 કિલ્લાઓમાં
અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ ભાવનગરના ઘોઘા બીચ પર. આમતો ઘોઘા બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવ્યો નથી માટે અત્રે આપને માણસોની અવરજવર જરા ઓછી જોવા મળશે.
- ગુજરાતના ઇતિહાસને ઊજાગર કરે છે ભુજના આ આકર્ષણો...
- ફોટોગ્રાફીના શોખીનો માટે આ રહ્યા ભારતના ટોપ 10 ફોટોજેનિક ડેસ્ટિનેશન
- ગુજરાતના ટોપ 5 વન્યજીવ અભયારણ્ય જુઓ તસવીરોમાં...
ઘોઘા બીચ ભાવનગરથી માત્ર 20 કિમીના અંતરે આવેલું છે. જેથી અત્રે પિકનીક મનાવવા આવનારાઓની સંખ્યા ક્યારેય ઓછી નથી થતી. સ્થાનિકો પણ આ દરિયા કિનારા પર શાંતિનો અનુભવ કરવા માટે આવી જાય છે. આ બીચ આપને ઘણે-ખરે અંશે દિવ જેવો લાગી આવશે.
- ગુજરાતના પોળોના જંગલોમાં એક વાર કેમ પ્રવાસ કરવો જોઇએ
- જીવનમાં એકવાર તો ગુજરાતના આ ધાર્મિક સ્થળોએ જવું જ જોઇએ
- ગુજરાતના આ બીચને સાંજ ઢળતા જ કેમ ખાલી કરાવી દેવામાં આવે છે!
ઘોઘા બીચ પાસે એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે, જ્યારે શનિ-રવિવારે આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો અહીં આરતીનો પણ લ્હાવો લે છે. જોકે આ બીચને પ્રવાસન સ્થળ તરીકે નહીં વિકસાવતા અહીં આપને એટલી સુવિધાઓ નહીં મળી શકે. પરંતુ એક પિકનીકનો દરિયા કિનારે અનેરો આનંદ ચોક્કસ મેળવી શકશો.
ઘોઘા બીચને જુઓ તસવીરોમાં...

ઘોઘા બીચ
અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ ભાવનગરના ઘોઘા બીચ પર.

પ્રવાસન સ્થળ નથી
આમતો ઘોઘા બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવ્યો નથી માટે અત્રે આપને માણસોની અવરજવર જરા ઓછી જોવા મળશે.

પિકનીક સ્થળ
ઘોઘા બીચ ભાવનગરથી માત્ર 20 કિમીના અંતરે આવેલું છે. જેથી અત્રે પિકનીક મનાવવા આવનારાઓની સંખ્યા ક્યારેય ઓછી નથી થતી.

દરિયા કિનારા પર શાંતિનો અનુભવ
સ્થાનિકો પણ આ દરિયા કિનારા પર શાંતિનો અનુભવ કરવા માટે આવી જાય છે. આ બીચ આપને ઘણે-ખરે અંશે દિવ જેવો લાગી આવશે.

બીચ પર એક જહાજ
બીચ પર પડેલા એક જહાજની તસવીર.

મહાકાળી માતાનું મંદિર
ઘોઘા બીચ પાસે એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે, જ્યારે શનિ-રવિવારે આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો અહીં આરતીનો પણ લ્હાવો લે છે. જોકે આ બીચને પ્રવાસન સ્થળ તરીકે નહીં વિકસાવતા અહીં આપને એટલી સુવિધાઓ નહીં મળી શકે. પરંતુ એક પિકનીકનો દરિયા કિનારે અનેરો આનંદ ચોક્કસ મેળવી શકશો.

પાકિસ્તાનમાં અમીટ હિન્દુ વારસો: ગોરી મંદિર, થારપારકર, સિંધ
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
