ISIS ખુરાસાનનો ઇન્ટેલિજેન્સ ચીફ અસદુલ્લાહ ઓરકજઈ ઠાર મરાયો
ISIS ખુરાસાનનો ઇન્ટેલિજેન્સ ચીફ અસદુલ્લાહ ઓરકજઈ ઠાર મરાયો
કાબુલઃ ગુરુવારે અફઘાન સુરક્ષાબળોએ આઈએસઆઈએસ ખુરાસાન શાખાના ખુફિયા વિભાગના પ્રમુખના રૂપમાં સક્રિય પાકિસ્તાની મૂળના આતંકવાદી અસદુલ્લાહ ઓરકજઈને અફઘાનિસ્તાનમાં ઠાર માર્યો. નેશનલ ડાયરેક્ટોરેટ ઑફ સિક્યોરિટી (NDS) દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે. જણાવી દઇએ કે ઓરકજઈનું અસલી નામ જિયાઉર્રહમાન હતું અને તે અફઘાનિસ્તાનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતો.

એનડીએસે કહ્યું કે અફઘાનિસ્તાનના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોએ યાદ રાખવું જોઈએ કે અફઘાનિસ્તાનની આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મોટી ભૂમિકા છે અને તેઓ આતંકવાદીઓને જળથી ઉખેડી ફેંકશે. ટોલો ન્યૂઝ એજન્સી મુજબ 4 એપ્રિલે એનડીએસે અબ્દુલ્લા ઓરકજઈની ધરપકડની ઘોષણા કરવામાં આવી હતી.
અસલમ ફારુકી ઇસ્લામિક સ્ટેટની ખુરરાસાન શાખાનો એક મોટો નેતા માનવામાં આવે છે. ફારુકીની સાથે જ ખુરાસાન યૂનિટના અન્ય19 સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી. એક સ્પેશિયલ ઓપરેશન દરમિયાન પકડાયેલા આ લોકોમાં કારી જાહિદ અને અબૂ તલ્હાના નામથી ઓળખાતા સૈફુલ્લાહ પણ સામેલ હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
