મમતાની ટીએમસીએ છેડો ફાડતા યુપીએ નવા સાથીઓની શોધમાં

વડાપ્રધાનને મળ્યા બાદ તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ મુખરજીને મળ્યા હતા. રાષ્ટ્રપતિને મળીને યુપીએને આપેલો ટેકો પાછો ખેંચ્યો હોવાની લેખિતમાં જાણ કરી હતી. ટીએમસીના જે છ પ્રધાનોએ રાજીનામા આપ્યા છે તેમના નામ આ મુજબ છે.
1. મુકુલ રૉય (રેવલે પ્રધાન - કેબિનેટ રેન્ક)
2. સૌગતા રૉય (શહેરી વિકાસ પ્રધાન)
3. સુદીપ બંદોપાધ્યાય (સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન)
4. ચૌધરી મોહન જૌટા (માહિતી અને પ્રસારણ પ્રધાન)
5. સુલ્તાન અહેમદ (પર્યટન પ્રધાન)
6. શિશિર કુમાર અધિકારી (ગ્રામીણ વિકાસ પ્રધાન)
યુપીએ સરકારમાંથી ટીએમસી બહાર નીકળી જતા વિશ્વાસ મત મેળવવાની વ્યૂહરચના ઘડવા માટે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. દરમિયાન સપા અને બસપાએ યુપીએને ટેકો જાહેર કરતા થોડી રાહત મળી છે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
