અણ્ણાની દિલ્હીમાં સમર્થકો સાથે બેઠક

બેઠકમાં નવી સમન્વય સમિતિ બનાવવાનું એલાન થઇ શકે છે, જેમાં 15-16 સભ્ય હોઇ શકે છે. અણ્ણા હઝારે કહીં ચુક્યા છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આખા દેસમાં જન આંદોલન ચલાવવામાં આવશે. અણ્ણા આ આંદોલનની મુહિમની રૂપરેખા આજે બેઠકમાં નક્કી કરી શકે છે.
અણ્ણાએ બેઠક પહેલાં અહીં મીડિયાને જણાવ્યું કે, અમે અમારું કામ શરૂ કરી દીધું છે અને આજે અમે અમારી રણનીતિ તૈયાર કરીશું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમની ટીમને 'નવી ટીમ અણ્ણા' કહેવામાં આવશે. તેમણે કહ્યું કે, આ નવી ટીમ નથી, આ જૂની ટીમ છે.
કિરણ બેદીએ કહ્યું કે અણ્ણાએ તેમને ખાનગી રીતે બેટકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, આગળની રણનીતિ બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ સમિતિ થોડા સમય પહેલા અમારા દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય આંદોલનને આગળ લઇ જશે.
નોંધનીય છે કે અણ્ણાએ પોતાના મુખ્ય સહયોગી અવિંદ કેજરવીલના રાજકીય દળ રચના કરવાના મુદ્દે 19 સપ્ટેમ્બરે પૂર્વ ટીમને પોતાનાથી અલગ કરી લીધા હતા અને રાજકીય અભિયાનમાં તેમના અનેક ફોટા કે નામનો ઉપયોગ નહીં કરવાના નિર્દેશ આપ્યો હતો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
