ભાજપે પોતાની જાહેરાતમાં કેજરીવાલના ગોત્ર પર કર્યા પ્રહાર
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓ પોતાના વિરોધીઓ પર ખાનગી હુમલો કરી રહી છે. હાલમાં જ ભાજપની એક જાહેરાતમાં અણ્ણા હજારેની તસવીર પર પહેરાવવામાં આવી. પોતાની નવી જાહેરાતમાં ભાજપે કેજરીવાલના ગોત્ર પર પણ હુમલો કર્યો. જ્યારે આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે જો બે કલાકમાં જાહેરાત પાછી ના લેવામાં આવી તો તેઓ ચૂંટણી પંચને ભાજપની ફરિયાદ કરી દેશે.
જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે આંદોલનકારી દેશના કરોડો લોકો ગણતંત્ર દિવસને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવે છે. આની પર ગર્વ કરે છે, અને આપનું ઉપદ્રવી ગોત્ર પણ તેમાં વ્યવધાન નાખવા માટે તૈયાર હતું. હવે જુઓ આ વર્ષે કેવી પલટી ખાધી, ગણતંત્ર દિવસ પર વીઆઇપી પાસની આસ લગાવી. પાસ ન મળ્યો તો પોતાની ખિન્નતા પણ ના છુપાવી શક્યા. અરે ભાઇ એક વાર નક્કી કરી લો, આમ આદમી છો કે વીઆઇપી? અથવા આમ આદમીના વેશમાં ખાસ આદમી?

આ જાહેરાતમાં એક તરફ લખેલું છે મારું ના સાંભળ્યું તો 26 જાન્યુઆરીનો પ્રોગ્રામ પણ બગાડી જશે. જ્યારે બીજી તરફ લખ્યું છે 'વધું એક વર્ષ બાદ વીઆઇપી પાસની માંગણી પણ કરીશ.' પહેલા તો સંવેધાનિક પદ પર રહેતા મુખ્યમંત્રી ધરણા પર જઇને બેઠા. જોશ જોશમાં હોશ ખોઇ બેસીને બોલ્યા અમે અનાર્કિસ્ટ છીએ. અરાજકતામાં અમારો વિશ્વાસ છે. પછી બોલ્યા, અમારી માંગો ના માની તો ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં ઉપદ્રવ કરીશું, આ ખાસ લોકોનું આયોજન છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
