Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા

રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા
રાજેશ નારણભાઈ ચુડાસમાનો જન્મ 10 એપ્રિલ, 1982 ના રોજ ગુજરાતના ચોરવાડમાં થયો હતો. જો કે તેઓ વ્યાપારી કુટુંબમાંથી આવે છે, છતાં દેશના લોકોની સેવા કરવા માટે તેમણે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો .
By Moumi Majumdar | Monday, April 29, 2019, 03:21:19 PM [IST]

રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા જીવનચરિત્ર

રાજેશ નારણભાઈ ચુડાસમાનો જન્મ 10 એપ્રિલ, 1982 ના રોજ ગુજરાતના ચોરવાડમાં થયો હતો. જો કે તેઓ વ્યાપારી કુટુંબમાંથી આવે છે, છતાં દેશના લોકોની સેવા કરવા માટે તેમણે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો . હાલમાં તે સંસદના સભ્ય છે. તેઓ જુનાગઢ જીલ્લાના માંગરોળના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. અગાઉ, રાજેશ ચુડાસમા ગુજરાત વિધાનસભા (ધારાસભ્ય) ના સભ્ય હતા. 2012 માં જુનાગઢ જીલ્લાના જુનાગઢના ભાજપના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટાયા હતા. 2014 માં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની ટિકિટ પર, જુનાગઢ લોકસભા મતક્ષેત્રમાંથી તેઓએ 1,35,832 મતોના અંતરથી લોકસભાની ચુંટણી જીતી હતી. લોકસભાની ચૂંટણીઓમાં તે રાજ્યના સૌથી નાની વયના પ્રતિસ્પર્ધી હતા. લોકસભા ચૂંટણીમાં માંગરોળની ચૂંટણી લડતી વખતે તેઓ માત્ર 32 વર્ષના હતો. રાજેશ નારણભાઈ ચુડાસમાએ કોરિયામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

વધુ વાંચો

રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા અંગત જીવન

આખું નામ રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા
જન્મતારીખ 10 Apr 1982 (ઉમર 44)
જન્મસ્થળ ચોરવાડ, જુનાગઢ, ગુજરાત
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર 12th Pass
વ્યવસાય સામાજિક કાર્યકર, વ્યાપારી
પિતાનું નામ શ્રી નારણભાઈ આર. ચુડાસમા
માતાનું નામ શ્રીમતી લખિબેન એન ચુડાસમા
જીવનસાથીનું નામ શ્રીમતી રેખા રાજેશ ચુડાસમાં
સંતાન 1 પુત્ર
વેબસાઈટ http://rajeshchudasama.com/

રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹93.84 LAKHS
સંપત્તિ
₹1.09 CRORE
જવાબદારીઓ
₹14.82 LAKHS

રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા વિશે રસપ્રદ તથ્યો

તેઓ પોતાની આસપાસના લોકોની સેવા કરવાનું પસંદ કરે છે. તેઓ સામાજિક કાર્યમાં ખૂબ રસ ધરાવે છે. તેનું કુટુંબ સીફૂડ ઉત્પાદનોના નિકાસના વ્યવસાયમાં છે.

રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા ની રાજકીય સમયરેખા

  • 2014 : જુનાગઢ લોકસભા મતક્ષેત્રમાંથી 16 મી લોકસભામાં ચૂંટાયા હતા, જેમાં 1,35,832 મતોનો અંતરથી તેમણે જીત પ્રાપ્ત કરી હતી.
  • 2012 : રાજેશ નારણભાઈ ચુડાસમા ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા. તેમણે આ પદ પર મે 2014 સુધી સેવા આપી હતી.
  • 1 Sept 2014 : તેમની પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પર સ્થાયી સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવી. કૃષિ મંત્રાલય હેઠળ સલાહકાર સમિતિના સભ્ય બન્યા.

રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા ની સિદ્ધિઓ

રાજેશ નારણભાઈ ચુડાસમા હાલમાં માંગરોળમાં મોંઘીબેન રામાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી લક્ષ્મીનારાયણ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+