Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સિદ્દારમૈયા

સિદ્દારમૈયા
સિદ્દારમૈયા કર્ણાટકનામુખ્યમંત્રી હતા અને 2013માં તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હતો. વ્યવસાયે તેઓ વકીલ, પ્રોફેસર છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

સિદ્દારમૈયા જીવનચરિત્ર

સિદ્દારમૈયા કર્ણાટકનામુખ્યમંત્રી હતા અને 2013માં તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હતો. વ્યવસાયે તેઓ વકીલ, પ્રોફેસર છે. તેમણે નાનજુંડા સ્વામીના સમાજવાદી યુવાજન સભાથી પોતાના કેરિયરની શરૂઆત કરી. તેમણે 1978 સુધી જુનિયર વકીલ તરીકે કામ કર્યુ. તેઓ કર્ણાટક વિધાનસભામાં વિવિદ પદે રહ્યા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક મહત્વના વ્યકિત છે. આ પહેલા તેમણે જેડીએસના નેતા તરીકે કામ કર્યુ અને રાજ્યના ઉપમુખ્યમંત્રી બન્યા. તેઓ કુરુબા સમુદાયના નેતા છે. એચ.ડી દેવગૌડા સાથે મતભેદો બાદ 2005-06માં સિદ્ધારમૈયાને જેડી(એસ)થી સસ્પેન્ડ કરી દેવાયા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં શામેલ થયા બાદ વર્તમાનમાં તેઓ સમન્વય સમિતિના અધ્યક્ષ છે. જે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનું સમન્વય કરે છે.

વધુ વાંચો

સિદ્દારમૈયા અંગત જીવન

આખું નામ સિદ્દારમૈયા
જન્મતારીખ 12 Aug 1948 (ઉમર 77)
જન્મસ્થળ મૈસૂર
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર Graduate Professional
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ સિદ્ધારામ ગૌડા
માતાનું નામ બોરામા ગૌડા
જીવનસાથીનું નામ પાર્વતી સિદ્ધારમૈયા
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 2 પુત્ર
ધર્મ Atheist

સિદ્દારમૈયા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹28.07 CRORE
સંપત્તિ
₹51.94 CRORE
જવાબદારીઓ
₹23.86 CRORE

સિદ્દારમૈયા વિશે રસપ્રદ તથ્યો

સિદ્દારમૈયાના માતા પિતા ઈચ્છતા હતા કે તેઓ ડૉક્ટર બને, જો કે તેમણે વકીલ બનવાનો નિર્ણય કર્યો. પણ ભૂલથી તેઓ રાજકારણમાં આવી ગયા. ભુખ મુક્ત કર્ણાટક જોવાની તેમની ઈચ્છા છે. જેને કારણે તેમણે ઈન્દિરા કેંટીન બનાવડાવી. 2018માં તેમણે પોતાનું 13મું રાજ્ય બજેટ પ્રસ્તુત કરી એક
રેકોર્ડ સ્થાપિત કર્યો. 2010માં સિદ્ધારમૈયાએ બેંગલોરના રેડ્ડી બ્રદર્સ વિરુદ્ધ બલૈરી માં 320 કીમીની
પદયાત્રા કરી. કર્ણાટક રાજકારણમાં આ એક પ્રમુખ ઘટના છે. તેઓ બલૈરી ચલો દ્વારા ગેરકાયદેસર માઈનિંગ અને ભ્રષ્ટ બીજેપી સરકારને ટાર્ગેટ કરી હતી.

સિદ્દારમૈયા ની રાજકીય સમયરેખા

  • 2018 : તેમણે ફરી વરુણા મતવિસ્તારથી જીત મેળવી અને ત્યાના ધારાસભ્ય બન્યા. હાલમાં તેઓ સંકલન સમિતિના ચેરમેન છે જે કૉંગસ-જેડીએસ ગઠબંધન સરકારનું સંકલન કરે છે
  • 2013 : સિદ્ધારમૈયાએ કર્ણાટકના 22 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમણે 2018 સુધી આ પોસ્ટ પર સેવા આપી. તેઓ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે 1977 પછી પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂરોં કર્યો હતો.
  • 2008 : વરુણા મતવિસ્તારમાંથી તેઓ કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • 2006 : તેમણે ડિસેમ્બર 2006માં આયોજિત ચામુંડેશ્વરી ઉપચૂંટણી જીતી. તેમણે જેડી(એસ)ના એમ શિવબાસ્પાને માત્ર 257 મતથી હરાવ્યા.
  • 2005 : તેમને જેડીએસમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા.
  • 2004 : તેમણે ફરીથી કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
  • 1999 : સિદ્ધારમૈયા વિધાનસભાની ચૂંટણી હારી ગયા.
  • 1996 : તેઓ પૂર્વ મુખ્યમંત્રી જે.એસ પટેલના શાસનકાળમાં કર્ણાટક રાજ્યના ઉપમુખ્યમંત્રી બન્યા.
  • 1994 : તેઓ કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે નાણામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા.
  • 1992 : તેમને જનતા દળના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • 1989 : 1989 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસના નેતા એમ. રાજશેખર મૂર્તિ દ્વારા હારનો સ્વાદ માણ્યો હતો.
  • 1985 : સિદ્ધારમૈયાએ મધ્ય-ગાળાની ચૂંટણી લડી અને તેજ મત વિસ્તારથી ફરી ચૂંટાયા. તેઓ પશુપાલન અને પશુ ચિકિત્સા સેવા વિભાગના મંત્રી બન્યા.
  • 1983 : સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી મત વિસ્તારથી કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા, તેમણે ભારતીય લોકદળની ટીકીટ પર ચૂંટણી લડી હતી.
  • 1978 : સિદ્દારમૈયા મૈસુરના વકીલ નનજુંડા સ્વામીના સંપર્કમાં આવ્યા. તેમણે તેમને ચૂંટણી લડવા માટે આગ્રહ કર્યો. પાછળથી તેઓ મૈસુર તાલુકામાં ચૂંટાયા હતા

અગાઉનો ઇતિહાસ

  • 1968: 1968ની આસપાસ સિદ્દારમૈયાને મૈસુરના એક પ્રસિદ્ધ વરિષ્ઠ વકીલ ચિક્કોબોરાયાહ હેઠળ જૂનિયર વકીલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. પછી સિદ્ધારમૈયાએ કેટલીક લૉ કૉલેજમાં કાયદો પણ ભણાવ્યો.

સિદ્દારમૈયા ની સિદ્ધિઓ

ડી. દેવરાજ ઉર્સ પછી, સિદ્ધરામાયાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂરોં કર્યો. પોતાની સરકાર બન્યા પછી તેમણે ગરીબને મફત ચોખા આપ્યા. 2018 માં, તેમણે પોતાનું 13 મું રાજ્ય બજેટ રજૂ કરી એક રેકોર્ડ સ્થાપિત કર્યો.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+